Genius Daily News
Uncategorized

પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલ કાશી વિશ્વનાથ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવ ભક્તોનો માનવ મહેરામણ ઉમટયો.

પવિત્ર શ્રાવણ મા સની આજથી શરૂઆત થઈ છે ત્યારે પ્રથમ સોમવાર ના રોજ શ્રાવણ માસનો શુભારંભ થયો ત્યારે વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલું કાશી વિશ્વનાથ મંદિર માં ભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ જળ કાળા તલ બીલીપત્ર ચડાવી પૂજા જણા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં શિવ ભક્તો ભોલેનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી સાથે આજે મંદિર માં ભક્તોએ બમ બમ ભોલે નાદ થી મંદિરનું પરિષદ ગુંજી ઉઠ્યું હતું

Related posts

નવરાત્રીની ઉજવણી વચ્ચે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી

admin

Réglage Stratégique au God of Casino

admin

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા પહોચ્યા છોટાઉદેપુરના રાઠ વિસ્તારની મુલાકાતે

admin

Leave a Comment