32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

20થી 30 જૂન દરમિયાન પંડ્યા બ્રિજ બંધ રહેશે

મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ 5 પેકેજનું વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી હાલમાં ચાલી રહી છે. જેની કામગીરીમાં પંડ્યા બ્રિજ ઉપર ગડર લોચિંગની કામગીરી કરવાની હોવાથી આજે તા.20 જૂનથી તા.30 જૂન સુધી કરવામાં આવનાર છે. આ કામગીરી કરતી વખતે પંડયા બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં વાહનોને અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી, પંડયાબ્રિજ ઉપરથી અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવાની જરૂરીયાત ઉભી થઈ છે.

Related posts

વડોદરા રેલવે સ્ટેશન ખાતે 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ..

admin

મગરોને કારણે ઉજાગરા… અણખોલમાં રાત્રે 3 વાગ્યે મગર ઘૂસ્યો

admin

સંત કબીર સ્કૂલના વાલીઓ એલ.સી. માંગવા ગયેલા પણ તેમને મળી નિરાશા

admin

Leave a Comment