છોટાઉદેપુરના સંખેડાના કંટેશ્વર ગામે સ્મશાનના અભાવે લોકોને હાલાકી,
પાણીમાંથી લોકો અંતિમયાત્રા કાઢવા મજબૂર
કંટેશ્વર ગામના લોકો કમર સુધી પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબુર બન્યા,
છેલ્લા 77 વર્ષથી આ સ્થિતિનો સામનો ગામ લોકો કરી રહ્યા છે
સ્મશાન અભાવે અલગ અલગ જગ્યાએ ગામ લોકો કરે છે અંતિમ સંસ્કાર
ગતિશીલ ગુજરાતના આ દ્રશ્યો જોઈ સરકાર ચિંતા કરે તેવી માંગ