પોલીસ તપાસમાં તાંત્રિક વિધિને લઈ હત્યા થઈ હોવાનો પોલીસનો ઈનકાર
એસ.પી. ઈમ્તિયાઝ શેખે પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી
આરોપી લાલુ તડવીએ માનસિક વિકૃતિના કારણે હત્યા કરી : એસ.પી
લાલુ તડવી કોઈ તાંત્રિક કે ભૂવો નથી, માનસિક વિકૃત છે : એસ પી
બાળકીના પિતાએ આરોપીની બહેનની હત્યા કરી હોવાનું આરોપી પોતાના મનમાં માનતો હતો
જો મેં હકીકતમાં આરોપીની બહેનો જીવિત છે
તાંત્રિક વિધિ કરવાના કોઈ પુરાવા નથી મળ્યા : એસ પી
આરોપી સતત પોલીસને ગેર માર્ગે દોરે છે : એસ પી
વહેલી તકે ચાર્જશીટ કરવામાં આવશે
બાઈટ : ઇમ્તિયાઝ શેખ, જીલ્લા પોલીસ અધિક્ષક,છોટાઉદેપુર
મોહસીન સુરતી છોટાઉદેપુર

