36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નર્મદા વસાહતના વિકાસ મુદ્દે રાજકારણ ગરમાયું: મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પર પ્રહાર કર્યો

વાઘોડિયા: નર્મદા વસાહતના વિકાસને લઈ રાજકીય તણાવ ઉભો થયો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ યોજેલા કાર્યક્રમમાં મધુ શ્રીવાસ્તવની હાજરી વગર વિકાસ કાર્યો રૂંધાવવાના ટિપ્પણીઓ કર્યા, જેના બાદ મધુ શ્રીવાસ્તવે પત્રકારો સામે વળતો પ્રહાર કર્યો.

મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે તેમણે રાજ્યની નર્મદા વસાહતોમાં ડામર રોડ બનાવ્યા છે, પાણી પૂરું પાડવા માટે હેડ પંપ લગાવ્યા છે, અને આવા કાર્યો રોકવાનો પ્રયાસ ન થવા દો. તેમણે ધારાસભ્ય પર આક્ષેપ લગાવ્યા કે તેઓ ઓઈલ અને ડીઝલ ચોરી સાથે સંકળાયેલા હતા, પરંતુ તેમને પકડાય ત્યારે શ્રીવાસ્તવે જ છોડાવ્યા હતા.

શ્રીવાસ્તવે લોકોએ બે વાર વોટ આપીને જીતાડ્યો છે અને લોકસેવા કરતાં રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી.

Related posts

વડોદરા મહાનગરપાલિકાના પેવર બ્લોક કામને લઈ વિવાદ, કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ

admin

તરસાલી યુવકના અપહરણ અને મારપીટનો મામલે મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા

admin

ગાયત્રી વિકલાંગ માનવ મંડલ દ્વારા સોળમો સર્વ ધર્મ જ્ઞાતિ સમુહ લગન મહોત્સવનું આયોજન

admin

Leave a Comment