37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પુર અસરગ્રસ્તોને તેમની નુકસાનીનું વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી

વડોદરા શહેરમાં પૂર પીડિતોને અને પુર અસરગ્રસ્તોને તેમની નુકસાનીનું વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આ જન આક્રોશ રેલીમાં જોડાવા માટે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. જ્યા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા લોકોને જન આક્રોશ રેલીમાં જોડાવા માટે વાહનો તથા નાસ્તાની વ્યવસ્થા કરવામા આવી હતી. જ્યા અનેક ટેમ્પાઓમાં બેસી મોટી સંખ્યામાં નાગરિકો જન આક્રોશ રેલીના પ્રસ્થાન સ્થળે પહોંચ્યા હ્તા.

Related posts

બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીના સર સયાજીરાવ આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનીનું ઉદઘાટન

admin

વડોદરા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર : SIR અંતર્ગત ડિમોલિશન વિસ્તારના મતદારોના હિત જાળવવા રજૂઆત

admin

વડોદરામાં પેન્શનરોની હક્ક સુરક્ષા માટે રજુઆત, અધિનિયમ 2025 પાછો ખેંચવાની માંગ

admin

Leave a Comment