સીનિયર સિટીઝન એસોસિયેશન અલથાણ સુરત દ્વારા સભાસદોના પરિવાર સાથેનો સ્નેહમિલન સમારંભ તા 31/08/25 ના રોજ યોજાઈ ગયો
મુખ્ય મહેમાન તરીકે શ્રીમતિ સુમિત્રા બેન જશવંતભાઈ પટેલ (વાસુદેવ ગ્રુપ ) અને શ્રી જશવંત ભાઈ મોહન ભાઈ પટેલ પ્રમુખશ્રી શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ વિશેષ વક્તા : શ્રીમતિ વૈધ મેઘાબેન પટેલ MD (AYU) ને આમંત્રિત કરવામાં આવેલ
જેમને આદર્શ કુટુંબ સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય નું સરનામું વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કરેલ આ સાથે સમાજ ના તમામ લોકો એ આનો લાભ લીધેલ હતો જેમાં ૧૧૦૦ લોકો એ ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
આ સાથે
શ્રી જયંતિ ભાઈ પટેલ ( પ્રમુખ શ્રી) વિષ્ણુ ભાઈ પટેલ (ઉપ પ્રમુખ શ્રી ) તેમજ
શ્રી જયંતિ ભાઈ કે પટેલ (ગાંધી) સ્થાપક પ્રમુખ શ્રી એ સિનિયર સિટીઝન એસોસિયેશન ના આગામી કાર્યક્રમ તેમજ તેમના થકી ધાર્મિક સામાજિક તેમજ સેવાકીય પ્રવૃત્તિ ઓ વિશેની રૂપરેખા આપી હતી

