વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગીતા જયંતિના કેન્દ્રીય કાર્યક્રમના ભાગરૂપે શોર્ય પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સલાટવાડા એમ સી હાઈસ્કૂલ ખાતે દીપ પ્રાગટ્ય કરી શોર્ય પથ સંચાલનનું પ્રસ્થાન વિશ્વહિંદુ પરિષદના ૫૦૦ યુવાનો શોર્ય પથ સંચાલનમાં જોડાયા સલાટવાડા એમસી હાઈ સ્કૂલ થી નીકળી સુરસાગર હઠીલા હનુમાન મંદિર ખાતે સમાપન થયું હતું જેમાં અધ્યક્ષ સંજય મેહતા,પંકજ ગોસ્વામી ઉપસ્થિત.

