27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગીતા જયંતિના કેન્દ્રીય કાર્યક્રમના ભાગરૂપે શોર્ય પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ગીતા જયંતિના કેન્દ્રીય કાર્યક્રમના ભાગરૂપે શોર્ય પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સલાટવાડા એમ સી હાઈસ્કૂલ ખાતે દીપ પ્રાગટ્ય કરી શોર્ય પથ સંચાલનનું પ્રસ્થાન વિશ્વહિંદુ પરિષદના ૫૦૦ યુવાનો શોર્ય પથ સંચાલનમાં જોડાયા સલાટવાડા એમસી હાઈ સ્કૂલ થી નીકળી સુરસાગર હઠીલા હનુમાન મંદિર ખાતે સમાપન થયું હતું જેમાં અધ્યક્ષ સંજય મેહતા,પંકજ ગોસ્વામી ઉપસ્થિત.

Related posts

લાયસન્સ વગર ચાલતી ખાનગી સીકયુરીટી એજન્સીના સંચાલકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરતી વડોદરા શહેર એસ.ઓ.જી.ની ટીમ

admin

જર્મનીથી ઓપરેટ થતી ફૌજી ગેંગના ભાગેડુ આરોપીને ઇનઓર્બિટ મોલમાંથી દબોચી લેવામાં આવ્યો

admin

વડોદરાના વોર્ડ નંબર 13 માં બગીખાના પોલો ગ્રાઉન્ડ પાસે લાઈનમાં ભંગારને કારણે પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ

admin

Leave a Comment