36.3 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી શિવરાય સંગઠન દ્વારા સલાટ વાળા શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની અર્ધપ્રતિમાને અભિષેક કરી પુષ્પાંજલિ કરવામાં આવી

છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શ્રી શિવરાય સંગઠન દ્વારા સલાટ વાળા શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની અર્ધપ્રતિમાને અભિષેક કરી પુષ્પાંજલિ કરવામાં આવી શ્રી શિવરાય સંગઠનના કાર્યકર્તાઓ સ્થાનિક રહેવાસીઓ તથા સંગઠનના હોદ્દેદારો સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને શોભા વધારી હતી તથા અભિષેક બાદ આરતી કરીને સંગઠનો ના હોદ્દેદારો દ્વારા અર્ધ પ્રતિમાન પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આજે સાંજે ચાર વાગે સલાટ વાળા શિવાજી ચોક ખાતેથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય રેલી નીકળવામાં આવશે જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને બરનપુરા શિવાજી ચોક ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે જેમાં સંગઠનના અગ્રાનીઓએ વધુમાં જણાવ્યું કે શહેરીજનો આ ભવ્ય રેલીમાં જોડાય તેવી આશા અપેક્ષા,

Related posts

ગણેશ વિસર્જન માટે વડોદરા પોલીસ એલર્ટમોડમાં…

admin

બહેનની સગીર બહેનપણી સાથે દુષ્કર્મ આચરી વીડિયો બનાવી લીધો હોવાની ઘટના સામે આવી

admin

વડોદરામાં વહેલી સવારથી વરસાદની જોરદાર બેટિંગ વડોદરા મહાનગરપાલિકાની પ્રીમોન્સુન કામગીરી ની પોળ છતી થઈ

admin

Leave a Comment