Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી શિવરાય સંગઠન દ્વારા સલાટ વાળા શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની અર્ધપ્રતિમાને અભિષેક કરી પુષ્પાંજલિ કરવામાં આવી

છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શ્રી શિવરાય સંગઠન દ્વારા સલાટ વાળા શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની અર્ધપ્રતિમાને અભિષેક કરી પુષ્પાંજલિ કરવામાં આવી શ્રી શિવરાય સંગઠનના કાર્યકર્તાઓ સ્થાનિક રહેવાસીઓ તથા સંગઠનના હોદ્દેદારો સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને શોભા વધારી હતી તથા અભિષેક બાદ આરતી કરીને સંગઠનો ના હોદ્દેદારો દ્વારા અર્ધ પ્રતિમાન પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આજે સાંજે ચાર વાગે સલાટ વાળા શિવાજી ચોક ખાતેથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય રેલી નીકળવામાં આવશે જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને બરનપુરા શિવાજી ચોક ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે જેમાં સંગઠનના અગ્રાનીઓએ વધુમાં જણાવ્યું કે શહેરીજનો આ ભવ્ય રેલીમાં જોડાય તેવી આશા અપેક્ષા,

Related posts

વડોદરા થી છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશ તરફ જતા ભારદારી વાહનોને લગભગ 70 કિમીનો ફેરવો લાગવાનો વારો આવશે

admin

આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસર વડોદરાના અનેક દત્ત મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યા છે.

admin

વડોદરા વોર્ડ નં.14માં દૂષિત પાણી મુદ્દે રહીશો પરેશાન, કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન

admin

Leave a Comment