વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા ખાતેદારોને લોન આપવામાં આવી હતી જ્યારે લોનધારકો દ્વારા અનિયમિત બેંકમાં હપ્તો ન ભરતા તેઓને જગાડવાનો પ્રયાગ અનોખી રીતે કરવામાં આવ્યો આ બેન્ડ દ્વારા જે લોકો બેંકના હપ્તા ન ભણતા લોન ધારકો નિયમિત આપતો ના ભરતા તેઓના ત્યાં ઢોલ નગારા વગાડી જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ બેંક દ્વારા છેલ્લા 15 દિવસથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ ના કર્મચારીઓ દ્વારા આજે હરણી રોડ ખાતે આવેલી હીરા નગર સોસાયટી લોન ધારકોના ત્યાં જઈને ઢોલ વગાડવામાં આવ્યું હતું જેમાં ઢોલ નગારા ના અવાજ સાંભળી લોનધારક જાગે અને બેંકના ખાતા નિયમિત ભરે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

