ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા એ આપ્યા કડક તપાસના આદેશ
જોખમી સ્થિતિમાં ફેરવાયેલ તળાવનું યુદ્ધના ધોરણે મરામતનું કામ ચાલુ કરાયું
ક્ષતિગ્રસ્ત પાળાને મરામત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી…
રાજકીય ઓથ ધરાવતા NHAIના કોન્ટ્રાકટર દ્વારા નિયમ વિરુદ્ધ માટી ચોરી કરી
હજારો ટન માટી કાઢી લેતાં તળાવના પાળા ક્ષતીગ્રસ્ત બન્યા
બરૂલાથી આલિદ્રા ને જોડતો રસ્તો પણ તળાવમાં ધસી જવાની ભીતિ
માટી ઉઠાવવા માટે અપાયેલ મંજુરી શંકાના દાયરામાં
હજારો ટન માટીની રોયલ્ટી ચોરીનું પણ મસ મોટું કૌભાંડ
રાજકીય નેતાની પ્રકરણ દબાવવા ગાંધીનગર સુધી દોડધામ
તપાસમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની સંભાવના
જિલ્લા કલેક્ટર દ્વારા DDO પાસે થી અહેવાલ મંગાવ્યો..
રાજકીય ઓથ ધરાવતા ભુમાફિયાઓમાં ફફડાટ
પરાગ સંગતાણી, ગીર-સોમના

