છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં ભેસાવહી ગામમાં પાણીનો નિકાલ ના થતા ગ્રામજનો હેરાન પરેશાન.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં ભેસાવહી ગામમાં વચલા ફળિયા થી પટેલ ફળિયા તરફ રસ્તા ઉપર પાણીનો નિકાલનો કોઈ સુવિધા ન હોવાથી બારેમાસ પાણીનો જમાવડો ત્યાં થાય...

