કાર્તિકી પૂનમ દેવ દિવાળીએ ભગવાન નરસિંહજીના લગ્ન તુલસીજી સાથે થાય છે. આ પ્રસંગે માંડવી રોડ સ્થિત નરસિંહજી ની પોળમાં મંદિરે આજે નરસિંહજી ભગવાન ની ચાંદલા વિધિ માં હજારો ભક્તો એ ભગવાન નરસિંહજીને ચાંદલા વિધિ જોડાયા. આજે ચાંદલા વિધિ બાદ ભગવાન નરસિંહજીનો ૨૮૮મો વરઘોડો કાઢવામાં આવશે. આ વરઘોડામાં ભજન મંડળી સાથે બેડ બાજા સાથે હજારો ની સંખ્યામાં વરઘોડામાં જોડાશે. આ વરઘોડામાં બાળકો પણ વેશભૂષા ધારણ કરી જોડાશે. આ વરઘોડો નરસિંહજી ની પોળ માંથી નીકળશે અને તુલસી વાડી ખાતે પહોંચી ને તુલસી માતા સાથે વિવાહ થશે. આજે નરસિંહજી ની પોળમાં નરસિંહજી ભગવાન ની ચાંદલા વિધિ કરવામાં આવી

