36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં કડક બજાર ખાતે આવેલી સત્યનારાયણ ફરસાણ મીઠાઈઓમાં દુર્ગંધ મારે અને જૂના આપવાના આક્ષેપ સાથે ફરિયાદીએ દુકાનદાર સામે રોષ વ્યક્ત કર્યો

ફરસાણની દુકાનમાં આવેલા ફરિયાદીએ તેમની પાસેથી લાડુ લીધેલું લાડુ લીધેલ હતું તે લાડુ ઘરે લઈને ખોલતાં તેમાંથી ખૂબ નજરે પડતા તરત જ ફરિયાદી દુકાને આવીને દુકાનદારને જણાવેલ કે આપ ફૂંક વાળી લાડુ આપ્યું છે જેનાથી આરોગ્ય નુકસાન થાય તેમ કેમ આપ્યું છે ત્યારે મીડિયા તપાસ કરતા એની દુકાનમાં પડેલા લાડુ ફૂગ ચડેલી હાલતમાં મળ્યા હતા જેથી ગ્રાહકેએ માંગણી તરીકે આરોગ્ય વિભાગે આ પાર્સલની દુકાનમાં ચેકિંગ હાથ ભરવું જોઈએ અને આવી વસ્તુઓ નું વેચાણ કરી આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવે તેથી તે દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી

Related posts

ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની વિદ્યાર્થીનીઓ કબડ્ડીની ટીમ અમરાવતીમાં વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી કબડ્ડી ટુર્નામેન્ટ 2024માં ભાગ લેશે

admin

વડોદરામાં વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા કોર્પોરેશનની કચેરીએ દેખાવો, દબાણો દૂર કરવા માંગ

admin

વડોદરા શહેરના સોમા તળાવ ચાર રસ્તા નજીક યુવાનનો ગળેફાંસો ખાઈ આત્મહ-ત્યાનો બનાવ

admin

Leave a Comment