રામનાથ તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહુર્ત રાવપુરા વિધાનસભા બેઠક ના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના અને માનનીય કમિશનર દિલીપ રાણાના હસ્તે કરવામાં આવ્યું.ઐતિહાસિક રામનાથ તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરતા રામનાથ મંદિર ની આજુબાજુની વિસ્તારના માણસોને પાણી પૂરું પાડશે.

