Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલ ના હસ્તે રામનાથ તળાવનું ઉંડુ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રામનાથ તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહુર્ત રાવપુરા વિધાનસભા બેઠક ના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના અને માનનીય કમિશનર દિલીપ રાણાના હસ્તે કરવામાં આવ્યું.ઐતિહાસિક રામનાથ તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરતા રામનાથ મંદિર ની આજુબાજુની વિસ્તારના માણસોને પાણી પૂરું પાડશે.

Related posts

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ તળાવમાં એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો

admin

વડોદરામાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો

admin

વડોદરા શહેરના તાંદલજામા માસુમ બાળકીના પિતાએ બાળકીની માતાની ગળુ દબાવી હત્યા કરી

admin

Leave a Comment