૧૩૮ - પાવીજેતપુર વિધાનસભામાં મત વિસ્તારમાં સમાવિષ્ટ ડેરિયા ખાતે ૯ લાખના ખર્ચે નવીન બનનાર આંગણવાડી તેમજ ૨૫ લાખના ખર્ચે નવીન બનનાર કોસુમ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત ૧૩૮- પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સિંચાઈ સમિતિના ચેરમેન નયનાબેન રાઠવા, પૂર્વ મહામંત્રી ગોવિંદ ભાઈ રાઠવા, સરપંચ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર

