વાહન ચાલકોને સંખેડા અને બોડેલી માટે આ ટૂંકો માર્ગ છે વાહનોની ભારે અવરજવર રહે છે,
રેલ્વે વિભાગની નિષ્કાળજીના કારણે ગરનાળામાં ભરાતા પાણી ના નિકાલ માટે કોઈ વ્યવસ્થા રેલ્વે વિભાગ દ્વારા કરવામાં આવતી નથી જેનો ભોગ વાહન ચાલકોને બનવો પડે છે,
ગરનાળામાં ભારે વરસાદ પડે તો કમ્મર સુધી પાણી ભરાઈ જાય છે,
છોટાઉદેપુર જિલ્લામાં રેલ્વે ગરનાળા જેટલા ગામોમાં આવેલા છે તે તમામ ગામોના ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા છે જેને લઈને અગાઉ સાંસદ એ રજૂઆત કરી હતી

