પૂરગ્રસ્ત અનેક લોકો હજુ સુધી સહાયથી વંચિત
થોડા મહિનાઓ અગાઉ ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ઘરકાવ થયા હતા
તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા
ત્યારબાદ તંત્રએ લોકોને રીઝવવા માટે સહાયની વાત કરી હતી પરંતુ હજુ સુધી અનેક લોકો સહાયથી વંચિત છે
ફતેગંજ, કલ્યાણપુરા. સહિતના લોકોમાં ભારે રોષ

