સલાટવાળામાં આવેલ નાયક હોસ્પિટલ ની બાજુમાં ઇમારતમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો તેવી માહિતી ફાયર બ્રિગેડ કંટ્રોલને આપવામાં આવી હતી જ્યારે દાંડિયા બજાર ફાયર ની ટીમ થર પર પહોંચી હતી ત્યારે નાયક હોસ્પિટલની બાજુમાં આવેલી ઇમારતમાં ધુમાડા નીકાળતા દેખાતા ફાયરના ટીમ દ્વારા સીડી લગાવીને મકાનમાં ઘૂસ્યા હતા અને ત્યારબાદ તેમને નજરે મોટી સંખ્યામાં ધુમાડો દેખાયો હતો ત્યારબાદ બહારના જમાને અંદર ઘૂસીયા બાદ તેમને નજર પડતા જોયું હતું કે મકાનની અંદરમાં મજૂર લોકો રહેતા હતા તે લોકો દ્વારા કાગળ સળગાવવામાં આવ્યા હતા જેને લઈને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ અને વધુ માહિતીમાં ભારત ઓફિસર કિશોર પાટીલ જણાવ્યું હતું

