Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તીર્થક્ષેત્ર ચાંદોદના શ્રી રણછોડજી મંદિર ખાતે ઉત્સાહ ઉમંગ અને ભક્તિ ભાવપૂર્વક તુલસી વિવાહ ઉત્સવ યોજાયો

દેવ ઉઠી અગિયારસ ના રોજ સનાતન ધર્મનો અત્યંત પવિત્ર તુલસી વિવાહ ઉત્સવ તીર્થક્ષેત્ર ચાંદોદ ના પૌરાણિક શ્રી રણછોડજી મંદિરના પટાંગણમાં ભક્તિભાવ પૂર્વક રંગે ચંગે યોજાયો હતો વર્ષોથી ચાલી આવતી પરંપરા ને જાળવી રાખી શ્રી રણછોડરાય સેવક મંડળ દ્વારા મંદિર વિસ્તાર સહિતના મુખ્ય બજારો સુંદર લાઈટ ડેકોરેશન અને મંડપથી સુશોભિત કરાયા હતા તુલસી વિવાહની પૂર્વ સંધ્યાએ રાસ ગરબાનું આયોજન અને દેવ ઉઠી અગિયારસ ના દીને શ્રી રણછોડજી ની મંગળા આરતી બાદ ઢોલ શરણાઈ તેમજ બેન્ડવાજા ના સથવારે પાલખીમાં બિરાજમાન થઈ ભગવાનની શોભાયાત્રા નગર માં નીકળી હતી દિવસભર ઠેર ઠેર ભગવાનના વધામણા તેમજ ઘરે ઘરે પુનિત પધરામણી બાદ રાત્રિના ભગવાન લગ્ન મંડપ ખાતે આવી પહોંચતા ભવ્ય આતશબાજી થી ભગવાનના વધામણા કરી નિજ મંડપમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નગર ના શ્રદ્ધાળુઓ તેમજ સાજન માજનની ઉપસ્થિતિમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને ગીત સંગીતની સુરાવલીઓ ભગવાનના તુલસીજી સાથે લગ્ન યોજાયા હતા આ લગ્ન ઉત્સવ અવસર માં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા

Related posts

ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

admin

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની દરખાસ્ત સભામાં મંજૂર

admin

છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાની સાદગી સામે આવી છે, જિલ્લા કલેકટર સામાન્ય વ્યક્તિની જેમ લોકો પાસે જઈને લોકોની જેમ બેસતા નજરે પડ્યા.

admin

Leave a Comment