શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન બરોડા દ્વારા છેલ્લા 16 વર્ષથી વડોદરા થી ડાકોર પગ પાળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં મહારાષ્ટ્રિયન વારકરી પરંપરા અનુસાર હરિનામ કીર્તન સાથે પગ પાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલૂપુરા શ્રી વિઠ્ઠલ મંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં અસરે 200 થી પણ વધુ ભક્તો જોડાયા છે.

