Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિદુષી ડૉ ગાર્ગી પંડિત ના માર્ગદર્શન હેઠળ ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ના સમર્થન માં હરણી વારસિયા રિંગ રોડ સ્થિત બેન્કર હોસ્પિટલ થી ગુરુકુળ વિદ્યાલય સુધી રેલી નું આયોજન કરવામાં આવ્યું

જે ઉપલક્ષ માં ભારત ની રાજધાની ખાતે જ્યાં જ્યોતિષ પીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય અનંતશ્રી વિભૂષિત સ્વામિશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ નું ચાતુર્માસ વ્રત અનુષ્ઠાન ચાલી રહ્યું છે, તે અંતર્ગત ગોમાતા રાષ્ટ્રમાતા આંદોલન હેઠળ ગો સંસદ નું આયોજન તા. ૨ થી ૬ ઓગસ્ટ માં કરવામાં આવ્યું છે.
જેમાં સમ્મિલિત થવા ગુજરાત થી વિદુષી ડૉ ગાર્ગી પંડિત (વડોદરા) સહિત ગો વિશેષજ્ઞો, ગો પાલક, ગો સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ગો સંસદ માં સમ્મિલિત થવા દિલ્હી પહોંચ્યા.

ગોમાતા ને રાષ્ટ્રમાતા નું સ્થાન અપાવવા માટે ગો સંસદ માં ચર્ચા વિચારણા કરી પ્રસ્તાવ પારિત કરવામાં આવશે

Related posts

વીજ લોડ વધતાં ડીપીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી

admin

વડોદરા મહા નગર પાલિકા દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસની ઉજવણી

admin

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી

admin

Leave a Comment