વડોદરાવડોદરા જિલ્લોવડોદરા મહાનગર પાલિકા વિરોધ પક્ષના નેતા બાદ ઉપનેતા તરીકે શ્રીજહાભાઈ અનુભાઈ દેસાઈની નિમણૂંખ by adminAugust 24, 2024August 24, 2024064 Share0 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચનાનુસાર વડોદરા મ્યુનિસિપલ કોપોરેશનના વિરોધ પક્ષના નેતા તરીકે અમીબેન નરેન્દ્રભાઈ રાવતની જગ્યાએ ચંદ્રકાન્ત રામચરણ શ્રીવાત્સવ અને ઉપનેતા તરીકે જહાભાઈ અનુભાઈ દેસાઈની નિમણુંખ કરવામાં આવી.