વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હેઠળ સમા વિસ્તારમાં ભરવાડ વાસ નજીક વિશ્વામિત્રી નદીમાં ચાલતા કામનું નિરીક્ષણ કરવા માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા માનનીય પદાધિકારીશ્રીઓ પહોંચ્યા હતા.
કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આજરોજ વિશ્વામિત્રી ની કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કામગીરી વહેલા સંપૂર્ણ થાય તે માટે કરીને કામગીરી નું સમય વધારવા માં આવે તેમ પણ જણાવવા માં આવ્યું હતું.

