Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ અને ભગવાન શ્રી સત્યનારાયણ દેવ કથાનું આયોજન

વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા આજે લહેરીપુરા આવેલ નોકર મંડળ ખાતે પાલિકાના નોકર મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર કેમ્પમાં પાલિકાના નોકર મંડળમાં ફરજ બજાવતા કર્મચારીઓ રક્તદાન કરશે જેથી રક્તદાન કરવાથી ત્રણ જિંદગી બચાવી શકાય છે રક્તદાન એ મહાદાન સૂત્ર સાર્થક કરતા વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ ના અધિકારીઓ દ્વારા સાર્થક કરાયું છે. સાથે સાંજે ચાર કલાકે સત્યનારાયણ દેવ ની કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિર કેમ્પમાં મોટી સંખ્યામાં પાલિકાના નોકર મંડળના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું વધુમાં સમીરભાઈ એ જણાવ્યું કે

Related posts

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં બનેલ હિટ એન્ડ રન કેસમાં આરોપી ધ્રુવ પટેલ ઝડપાયો

admin

વડોદરા શહેરના અકોટા ઇન્ડિયન ગેસ એજન્સી પર ઓનલાઈન બુકિંગ બંધ થતાં ગ્રાહકોમાં રોષ…

admin

NSUI દ્વારા કારેલીબાગ અકસ્માતના આરોપી રક્ષિત ચોરાસીયાને યુનિવર્સિટીમાં થી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું.

admin

Leave a Comment