વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ દ્વારા આજે લહેરીપુરા આવેલ નોકર મંડળ ખાતે પાલિકાના નોકર મંડળ દ્વારા રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર કેમ્પમાં પાલિકાના નોકર મંડળમાં ફરજ બજાવતા કર્મચારીઓ રક્તદાન કરશે જેથી રક્તદાન કરવાથી ત્રણ જિંદગી બચાવી શકાય છે રક્તદાન એ મહાદાન સૂત્ર સાર્થક કરતા વડોદરા મહાનગરપાલિકા નોકર મંડળ ના અધિકારીઓ દ્વારા સાર્થક કરાયું છે. સાથે સાંજે ચાર કલાકે સત્યનારાયણ દેવ ની કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિર કેમ્પમાં મોટી સંખ્યામાં પાલિકાના નોકર મંડળના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું વધુમાં સમીરભાઈ એ જણાવ્યું કે

