વડોદરા શહેર માં વાલ્મિકી સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી છડી ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ છડી ઉત્સવનું પ્રારંભ થયો..
ગોગાજી—રત્નાજી મહારાજની યાદમાં કલાત્મક છડીઓ બનાવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર નાગરવાડા પંચ ગોગાજી પરિવાર દ્વારા છડીનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પહેલા 5 જ છડી બનવામાં આવતી હતી હવે ૪૦ થી વધુ છડીઓ બનવામાં આવે છે ને આ નાગરવાડાની છડીનું આગમન થતાં તમામ છડીઓ નું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના આગેવાનોને કાર્યકર્તાઓ અને યુવાનો જોડાયા હતા આ છડી ને દસ દિવસ બાદ વડોદરા શહેર ન્યાય મંદિર ખાતે એકત્રણ કરી છડી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે

