નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માતાજીની આરાધના કરતા મારી ભક્તો માટે વડોદરા ના બજારમાં અવનવી ગરબીઓનું તૈયાર વેચાણ જોવા મળ્યું…
નવલી નવરાત્રી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે માઈ ભક્તો માતાજીની આરાધના કરવા માટે કોઈપણ પ્રકારની કચાસ છોડવામાં આવતી નથી ત્યારે વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા માતાજીની આરાધના માટે 1500થી વધુ ગરબીઓ તૈયાર કરવામાં આવી રહી છે.. આ ગરબીઓ તૈયાર કરવા માટે સૌથી મોટો ફાળો બહેનોનો જોવા મળ્યો હતો જેમાં બહેનો દ્વારા કોરી ગરબી ને અવનવી ડિઝાઇન કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. ગરબીમાં પહેલા 27 કાના જોવા મળતા હતા હવે 27 * વેદ 4 એટલે 108 થાય છે જેને લઈને પણ ધાર્મિક અને સંસ્કૃતિ મહત્વ આપવામાં આવ્યું છે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા ગરબીઓને વિવિધ પ્રકારની ડિઝાઇનો સાથે લેશ, મોતી અને આભલા ચોંટાડવામાં આવી રહ્યા છે ત્યારે આ ગરબી માઇ ભક્તો અખંડ દીવો કરતા હોય છે અને નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના કર્યા બાદ આ ગરમી જળાશયોમાં વિસર્જન કરવામાં આવતું હોય છે વધુમાં રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે

