40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ની સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ માટે ભોજન તેમજ વિવિધ વસ્તુઓ ભેટમાં આપવાનું કાર્યક્રમ યોજાયો

ની:સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટના ના સહયોગથી મહાશિવરાત્રી નિમિત્તે ભજન સંધ્યા તેમજ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈ બહેનો માટે જમાડવાનો કાર્યક્રમ તેમજ વિવિધ વસ્તુઓની ભેટ વિતરણ નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.પ્રજ્ઞાચક્ષુ લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો

Related posts

અમરનાથ યાત્રા પર ગયેલા વડોદરાના શ્રદ્ધાળુઓનું દુઃખદ મોત !

admin

વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન પરિવારના નિવાસસ્થાને શાસ્ત્રોક્ત રીતે ગણેશજી ની સ્થાપના કરવામાં આવી

admin

માંજલપુર વિસ્તારમાં આવેલ મંગલેશ્વર સ્મશાન ની સામે દશામાં ની પ્રતિમા વિસર્જન કરવાનું આયોજન કરાયું

admin

Leave a Comment