40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
પંચમહાલ જિલ્લોહાલોલ

જય નારાયણ સિધ્ધનાથ મહાદેવ મંદિર તરખંડા ખાતે અન્નપૂર્ણા વ્રતના 21માં દિવસે યજ્ઞનું આયોજન

જય નારાયણ સિધ્ધનાથ મહાદેવ મંદિર તરખંડા હાલોલ પાસે પરોલી રોડ પર આવેલ છે આ મંદિર શ્રી નારાયણ બાપુ સિધ્ધનાથ મહાદેવની પૂજા કરતા અને છેલ્લા 45 વર્ષથી માં અન્નપૂર્ણા નું એકવીસ દિવસનો વ્રત કરવામાં આવે છે 21 માં દિવસે યજ્ઞનું આયોજન અને પ્રસાદીનું આયોજન ભાવિક ભક્તો કરવામાં આવે છે શ્રી નારાયણ બાપુ ના આશીર્વાદ અને લાલા બાપુ ના સાનિધ્યમાં આયોજન કરવામાં આવે છે

Related posts

ખેતર માંથી જાળીમાં ફસાયેલ અજગર મળી આવ્યો

admin

ગોધરાના ગોંદરા મેસરી નદીના કોઝવે પર ધસમસતા પાણીમાં છકડો તણાયો આ સમગ્ર ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો

admin

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુડ્સ રોપ-વેનો તાર તૂટતાં ૬ લોકોનાં કરુણ મોત

admin

Leave a Comment