વડોદરા: ધાર્મિક બેનરો દૂર કરવા મુદ્દે AAP દ્વારા મનપા વડી કચેરીએ આવેદનપત્ર, રાજકીય બેનરો ન ઉતારવાના આક્ષેપ વડોદરા: શહેરને સ્માર્ટ સિટી બનાવવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા...
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વૃક્ષોના ટ્રીમિંગ માટેની પરમિશન લઈ આશરે 60 થી 70 ફૂટ ઊંચા બે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા. આ અંગે એક જાગૃત નાગરિક...
નસવાડી ખાતે આજે સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવનો ભવ્ય અને ઉત્સાહસભર પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખેલાડીઓમાં સ્પર્ધાનો જુસ્સો, દર્શકોમાં ઉત્સાહ અને આગેવાનોની પ્રેરણાદાયી હાજરી વચ્ચે સમગ્ર...
મધ્યપ્રદેશના સંત દાદાગુરુ નર્મદા મૈયાની 4243 કિમી પરિક્રમા પર — છેલ્લા 5 વર્ષથી માત્ર પાણી પર જીવન, 2500થી વધુ ભક્તો જોડાયા મધ્યપ્રદેશના પ્રસિદ્ધ સંત દાદાગુરુ...
વડોદરા જિલ્લાના સાવલીમાં 76મા સંવિધાન દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાઈ હતી. શહેરમાં વિવિધ કાર્યક્રમો સાથે સંવિધાન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી, જેમાં ભીમઆર્મી, વિવિધ સંઘઠનો,...
ડભોઇના કડિયા વાર વિસ્તારમાં ફરજ બજાવતા વધુ એક BLOની તબિયત લથડી હોવાનો બનાવ સામે આવ્યો છે. મુસ્તાક મન્સૂરી નામના BLO ફિલ્ડમાં કામગીરી દરમિયાન અચાનક બેભાન...
ડભોઇ તાલુકાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છેલ્લા ઘણા સમયથી વણઉકેલાયેલી રહેતા 120થી વધુ ગામડાંના હજારો દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓને પારાવાર મુશ્કેલીનો...