40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં રોગચાળાનો કહેર યથાવત્ 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા

વડોદરામાં રોગચાળાનો કહેર યથાવત્ છે. જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ નોંધાયા છે. તથા 2 કેસ મેલેરિયાના નોંધાયા છે. શંકાસ્પદ મેલેરિયાના 954 દર્દીઓ નોંધાયા છે. કોલેરાનો વધુ એક દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઝાડ ઉલ્ટી ના 100 કેસો નોંધાયા છે શહેરમાં રોગચાળો વકર્યો છે. જેમાં 24 કલાકમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા છે. તથા શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ સાથે મેલેરિયાના 2 કેસ આવ્યા છે. શંકાસ્પદ મેલેરિયાના વધુ 954 દર્દીઓ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. તેમજ કોલેરાનો વધુ એક દર્દી આવ્યો છે. જેમાં ખાનગી અને અર્બન હેલ્થ સેન્ટરના આંકડા પણ સામે આવે તો રોગચાળાની અસલી વાસ્તવિકતા ખબર પડી શકે છે. તેમજ શહેરમાં પૂરના પાણી ઓસરતાં વિવિધ જગ્યાઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે સયાજી હોસ્પિટલ ના ઓપેડી 18 વિભાગમાં પન મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી ત્યારે સયાજી હોસ્પિટલના બાળ વિભાગમાં ચાંદીપુરમ રોગના બે બાળકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા જ્યારે ચાંદીપુરમ રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો તે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા

Related posts

પોતાની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આર્ચતા ફરિયાદ

admin

વડોદરા શહેરમાં નવીન કલેકટર કચેરી ખાતે સંકલનસમિતિનીબેઠકનું આયોજન થયું

admin

એસ.એસ.જી.હોસ્પિટલ ઓડિટોરિયમ ખાતે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment