શહેરના પશ્ચિમ વિસ્તારમાં તાંદલજા માં અમન બંગલોઝ ખાતે આવેલ બંગલો નંબર A-31 નો ના મને ગેરકાયદેસર કરવામાં આવેલ બાંધકામને મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરી,
દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા સ્થળ પર આવી પહોંચ્યા હતા,કેટલાક સ્થાનિક દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો,
વધુમાં આ બંગલામાં રહેતા રહીશ વિદ્યા પાછલા ત્રણ દિવસથી લગ્નની વિધિ ચાલી રહી હોય તેવામાંગતત રોજ જ બંગલાના માલિકના દીકરાનું લગ્ન પૂર્ણ થયું છે ત્યારે અચાનક જ આજરોજ દબાણ શાખા આવી પહોંચી હતી,
જ્યારે દબાણને લઈ બંગલાના માલિક દ્વારા વકીલો રોકી સ્ટરે ની માગણી કરવામાં આવી હતી, પરંતુ સ્ટરે ન આવતા દબાણ શાખા ની ટીમે ગેરકાયદેસર દબાણ તોડવાની કામગીરી ચાલુ રાખી હતી

