શહેરના સુભાનપુરા વિસ્તારમાં છેલ્લા 28 વર્ષોથી કેરવા સમાજના લોકો દ્વારા એડવાન્સમા બે દિવસીય અયૈપા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વરઘોડા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અહીં શિગારી વાધ્ય તથા તૈયમ માટે ખાસ કલાકાર પધારશે અહીં મલયાલી, ગુજરાતી તથા મરાઠી લોકો પણ આ અયૈપા ભગવાનની વિશેષ પૂજામાં ભાગ લ ઇ રહ્યા છે આ કાર્યક્રમમાં પાંચ હજાર લોકો ઉપસ્થિત રહેશે આજે અહીં ઇલેક્શન વોર્ડ નં.9ના સ્થાનિક કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેરલા તથા મલયાલી સમાજના લોકોને અયૈપા પૂજા કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવી હતી.

