33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વાતાવરણમાં દુર્ગંધ ફેલાતા લોકોમાં ભઈની લાગણી ઊભી થઈ

મકરપુરા તરસાલી રોડ પર આવેલ પ્રિયદર્શની રાજરત્ન શુભ ફ્લેટ સાઈધામ સોસાયટી અચાનક એકાએક રાત્રિના 11:00 વાગે દુર્ગંધ ફેલાતા લોકોમાં ભાઈની લાગણી ઊભી થઈ હતી એકાએક સોસાયટીમાં લોકો સોસાયટીની બહાર નીકળી આવ્યા હતા જાણે કોઈ કેમિકલ કે એમોનિયા છોડવામાં આવ્યો હોય તેવી દુર્ગંધ ફેલાતા તમામ સોસાયટીના લોકો એકત્રિત થઈને સોસાયટીની બહાર આવી પહોંચ્યા હતા એ કાંઈક થોડું એકત્રિત થયા બાદ ફાયર બ્રિગેડને જાણ કરતા આર વિગત આવી પહોંચ્યું છે અને દુર્ગંધનું કારણ શોધ ખોળ ચાલી રહી છે સાથે સાથે વડોદરા ગેસ લિમિટેડ ના કર્મચારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા છે હાલ આગળ તપાસ કરવાની ચાલુ છે કે દુર્ગંધનું કારણ શું છે

Related posts

વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બની પૈસા પડાવનાર ઈસમ ઝડપાયો

admin

ડભોઇ-વાઘોડિયા માર્ગ પર નવનિર્મિત ઓવરબ્રિજ ઉપર ચાર મહિનાથી માત્ર કપચી, ધૂળની ડમરીઓથી વાહનચાલકો ત્રાહિમામ

admin

વડોદરા શહેરના LNT સર્કલ ખાતે બેદરકાર બસ દોડતી જતાં નિર્દોષ મહિલાનો કરુણ અંત

admin

Leave a Comment