Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સુભાનપુરા અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે મૃતકોના મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે.ત્યારે,સુભાનપુરા અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો.

વડોદરાની અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો.પોલીસ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો.પરિવારજનો દ્વારા અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સોસાયટીના નાગરિકો જોડાયા હતા.કોફિનમાં જ મૃતદેહને મૂકી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.અંતિમયાત્રામાં ધારાસભ્ય કેયુર રોકડિયા, કોર્પોરેટરો સહિત રાજકીય અગ્રણીઓ પણ જોડાયા
સોસાયટીના નાગરિકોએ કહ્યું હતું જે, અંજુબેન અમને હંમેશા યાદ આવશે

Related posts

વડોદરાના ખંડેરાવ માર્કેટ પાછળ ખાતર બનવા માટે મૂકવામાં આવેલ મશીન 3 વર્ષ થી બંધ હાલતમાં

admin

શિયાળામાં શરદી-ખાંસી-કફથી બચવા શું કરશો ? ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.અનુપ ચંદાનીની ખાસ સલાહ !

admin

GMERS દ્વારા ચાલુ શૈક્ષણિક અભ્યાસક્રમ માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ્દ કરવા માટે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર

admin

Leave a Comment