36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં બેવડી ઋતુઓને કારણે વાયરલ કેસોના દર્દીઓમાં વધારો જોવા મળ્યો

વડોદરા શહેરમાં બેવડી ઋતુઓને કારણે વાયરલ કેસોના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એસએસજી હોસ્પિટલમાં પણ દરરોજની ઓપીડી કરતા હાલમાં 70 થી 100 જેટલા વધુ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.

વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં બેવડી ઋતુને કારણે દર્દીઓમાં આંશિક વધારો નોંધાયો છે. જેમાં શરદી ખાંસીના કેસ વધારે આવી રહ્યા છે, સાથે જ પેટમાં દુખાવો જેમાં એસિડિટી સહિતના કેસ વધારે છે. કુલ ઓપીડીમાં દરરોજ કરતા હવે 70 થી 100 જેટલા દર્દીઓ વધારે આવી રહ્યા છે. ત્યારે આવી બેવડી ઋતુમાં લોકોએ સાવચેતી રાખવી જોઈએ, ભીડ વાડી જગ્યાઓ ટાળવી જોઈએ, ધુમાડા માટે માસ્કનો ઉપયોગ કરવો તેમજ ખાવામાં કાળજી રાખવી અને તાજો અને પૌષ્ટિક ખોરાક જ લેવો જોઈએ તેવી એસએસજી હોસ્પિટલના આર એમ ઓ ડોક્ટર હિતેન્દ્ર પટેલે લોકોને અપીલ કરી હતી

Related posts

વડોદરામાં દબાણ વિરોધી કાર્યવાહી : સુસેન સર્કલથી જુપીટર ચાર રસ્તા સુધી તોડફોડ

admin

વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં નશાની હાલતમાં એક યુવકે 6 વર્ષીય માસુમ બાળકી સાથે દુષ્કૃત્ય કર્યું

admin

ડભોઇ-વડોદરા રોડ પર ખોદકામનો બેદરકારી ભર્યો મામલો VIP રૂટ માટે તત્કાળ ‘આંખે પાટા’ બાંધવાનો પ્રયાસ

admin

Leave a Comment