36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ટીમ વડોદરા ના સૂચનથી વડોદરા મહાનગરપાલિકા દ્વારાUNESCO માં ક્રિએટિવ સીટીનો દરોજજો મેળવવા માટે આજરોજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા સંસ્કારનગરીને UNESCO માં ક્રિએટિવ સીટીનો દરોજજો અપાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક દિવસે હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્કશોપ માં વિવિધ ક્ષેત્રના બુદ્ધિજીવો ઉપસ્થિત રહી પોતાના સૂચનો રજૂ કર્યા હતા, નોંધણીયા છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ ટ્રસ્ટ સાથે એમઓયુ કરવામાં આવ્યું છે. વડોદરા સીટી ને ક્રિએટિવ દરજ્જો સિટીનો દરજ્જો અપાવવા માટે વડોદરા ટીમ દ્વારા આજ થી દોઢ થી 2 વર્ષ પહેલાં શહેરી જાણો ના મંતવ્ય લઈ ને કોર્પોરેશનને સૂચન કરવામાં આવ્યું હતું તેના ખર્ચ કરું જેના ફળ સ્વરૂપ દ્વારા કોર્પોરેશન દ્વારા ક્રાંતિકારી અભ્યાન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં હેરિટેજ ટ્રસ્ટ દ્વારા 129 જેટલી હેરિટેજ બિલ્ડીંગોને યાદી તૈયાર કરવામાં આવી છે ત્યારે હેરિટેજ ટ્રસ્ટ દ્વારા આ તમામ હેરિટેજ ઇમારતો માટે કામ કરશે તદુપરાંત વડોદરાની ઓળખ સમાન ગરબા, ગણેશ ઉત્સવ, નરસિંહજી નો વરઘોડો, જેવા ઉત્સવોનો સમાવેશ કરવામાં આવ્યો છે સમાવેશ કરવામાં આવ્યો છે તે સાથે તે વડોદરા મહાનગર સેવાસદન દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારે આવેલા પ્રવેશ દ્વારા ઉપર પણ બુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એકમાત્ર અમદાવાદ સીટીને હેરિટેજ નો દરજ્જો મળ્યો છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેરને ગુજરાતમાં પ્રથમ ક્રિએટિવ સીટી નો દરજ્જો મેળવવા માટે અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે આવનાર સમયમાં વડોદરા ક્રિએટિવિટીમાં ગુજરાત પ્રથમ સીટી બનશે અને દેશમાં સાતમું સીટી બનશે. આ પ્રસંગે વડોદરા શહેરના તમામ બુદ્ધિ જીવો એ પોતાનું સૂચન તબક્કા વાર સમય અનુસાર રજૂ કર્યું હતું જેમાં જમ્મુ કાશ્મીર શ્રીનગરના પૂર્વ મેયર જુનૈદ અઝીમ મટ્ટુ, વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ બાબતે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મુખ્ય દંડક બાળ કૃષ્ણ શુક્લા દ્વારા જણાવવામાં આવ્યું છે કે.

Related posts

વડોદરાના અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે આવેલ શ્રી શનિ મંદિર ખાતે ભાથુજી મહારાજની પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા

admin

​પાણીનો નિકાલ થઈ ગયા બાદ, નર્મદા કેનાલનો જે ભાગ તોડવામાં આવ્યો હતો તે હજી સુધી પૂરવામાં આવ્યો નથી

admin

વડોદરાના ફતેગંજમાં ફરી એકવાર જાહેરમાં ઢીસુમ ઢીસુમ

admin

Leave a Comment