30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે આવેલ શ્રી શનિ મંદિર ખાતે ભાથુજી મહારાજની પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા

વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે આવેલ શ્રી શનિ મંદિર ખાતે આજે ભાથુજી મહારાજ ની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો જેમાં ભાથુજી મહારાજની પ્રતિમા ખંડિત થતા નવી પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. યોગા યોગ 14 8 2012 ના રોજ ભાથુજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે પ્રતિમા ખંડિત થતા આજે 14 8 2025 ના રોજ નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભાથુજી મહારાજ નો વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા બપોરે એક કલાકે મહારાજને પ્રતિમા ને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે વધુમાં અશોક પવાર એ જણાવ્યું કે

Related posts

વડોદરામાં ડોગ લવર્સ દ્રારા સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનો અંગે લીધેલા કડક નિર્ણય સામે 1500થી વધુ લેટર પોસ્ટ કર્યા

admin

જીસકી લાઠી ઉસકી ભેંસ ! જોવો કિસ્સો વડોદરા નજીકના નંદેસરી ખાતે પ્રકાશમાં આવ્યો

admin

સાવલીના ગોઠડામાં ડીવાયએસપીની અધ્યક્ષતામાં ગ્રામપંચાયતમાં એકવાત તમારી એકવાત અમારી બેઠકનું આયોજન કરાયું

admin

Leave a Comment