ભાવનગરનગ્રામ્ય ના ધારાસભ્ય અને પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમ ભાઈ સોલંકી એ જિલ્લા ગીર સોમનાથમાં સમા વિષ્ટિ ઉના પ્રાંત કચેરી ખાતે ગીર સોમનાથ જિલ્લામાં પુલ અને સરકારી ઇમારતો ની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ ની હાજરીમાં વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ
ગત સમય માં જિલ્લા વિવિધ વિસ્તારોમાં આવેલા મેઘ વિહુલ પરિસ્થિતિ ના કારણે રોડ પુલ ઇમારતોને થયેલા નુકસાન તેમજ તેની આગામી પગલાં વિશે બેઠકમાં ચર્ચા થયે તાત્કાલિક દુર્ઘટના અટકાવવા જરૂરી કામ ગીરી વડે રજૂઆત કરવામાં આવી ઈજનેરી વિભાગ દ્વારા કામગીરી ના વર્તનમાં વર્ણન રજૂ કરાયું
તેમજ શાળાના ઓરડાઓ.અને પાણી ની ટાંકી ઓ ચેક કરવા અને કોઈ અકસ્માત નો બનાવ નો બને તે માટે સૂચના આપી રિપોર્ટર ભાલીયા માધુ ઉના

