સાંસદ રાજેશ ચુડાસમા એ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે કરી મુલાકાત ઉના રાજુલા અમરેલી નવી રેલ લાઈન સોમનાથ રાજકોટ માર્ગનું ડબલ લાઈન વિસ્તરણ સોમનાથ દ્વારકા વચ્ચે નવી ટ્રેન તથા લાંબા અંતરની સોમનાથ વારાણસી સોમનાથ રામેશ્વરમ અને સોમનાથ હરિદ્વાર વચ્ચે નવી ટ્રેનો શરૂ કરવાની રજૂઆત કરી તેમજ જૂનાગઢ શહેરમાં રહેલા ફાટકોની સમસ્યા ના નિવારણ અને ટ્રાફિક સુગમ તા માટે જરૂરી પગલાં અંગે પણ ચર્ચા કરી
આ પ્રસ્તાવો સૌરાષ્ટ્ર માં આર્થિક પ્રવૃત્તિઓ રોજગારી તીર્થ યાત્રા અને વેપારની નવી ગતિ આપશું તેવા ઉદેશથી સાંસદે કરી રજૂઆત રિપોર્ટર ભાલીયા માધુ

