27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બ્રહ્માકુમારીઝ વિજયનગર વડોદરા સેવા કેન્દ્ર ખાતેથી હિરક જયંતિ મહોત્સવ નિમિત્તે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

બ્રહ્માકુમારી ગુજરાત દ્વારા હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રહ્માકુમારીઝ વડોદરાના વિજયનગર સેવા કેન્દ્રમાંથી પણ આજે સવારે સાત કલાકે શાંતિ યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રામાં વિજયનગર સેન્ટરથી શરૂ થઈને એપાર્ટમેન્ટ સંગમ ચાર રસ્તા શ્રી કાશી વિશ્વનાથ મંદિરની પરિક્રમા કરીને એસબીઆઇ બેન્ક વિજયનગર ખાતે સંપન્ન થઈ હતી.બ્રહ્માકુમાર બ્રહ્માકુમારી ભાઈ બહેનોએ ખૂબ જ ઉમંગ ઉત્સાહ સાથે શાંતિ યાત્રામાં જોડાઈને પરમાત્માની યાદમાં આખા વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવ્યા હતા. અને સર્વને સંદેશ આપ્યો હતો કે દુઃખ અશાંતિ તનાવ ડરથી મુક્ત થવાનો એક જ મંત્ર છે શાંતિ.

Related posts

નોકરિયાત મોટરસાયકલ પાર્ક કરીને નોકરીએ જતા નાગરિકોની ચોરાયેલી 19 મોટરસાયકલ ક્રાઇમ બ્રાન્ચ શોધી લાવી

admin

વડોદરાના અલકપુરીની જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં સોનાની બંગડીઓની ચોરી કરનાર મહિલા ઝડપાઈ

admin

રેસિડેન્સિયલ એરિયામાં જબરજસ્તીથી કોમર્શિયલ પ્રવૃત્તિઓ કરાતી હોવા મુદ્દે સ્થાનિકો દ્વારા રજૂઆત

admin

Leave a Comment