વડોદરાના વાડી-ભાટવાડાથી મંગળવારે સાંજે – ૬.૩૦ કલાકે વિશ્વકર્મા ભગવાનની ૧૫ ફુટ ઊંચી નયનરમ્ય – પ્રતિમાનું પવિત્ર નદીઓના જળથી પ્રતિકાત્મક વિસર્જન કરાયું 1 હતું. ત્યારબાદ પ્રતિમાને કાળુપુરા ખાતે લઇ જવાઇ હતી.
શહેરના વાડી-ભાટવાડાથી વિશ્વકર્મા ભગવાનની – પ્રતિમાની વિસર્જન યાત્રામાં હજારો ભક્તો ડી.જે અને નાસિક – ઢોલના તાલે ભક્તિના રંગે રંગાયા હતા. ખરાદી સમાજના – અગ્રણીઓએ આરતી ઊતારી ધન્યતા અનુભવી હતી. – ફટાકડાના ધૂમધડાકા અને આકાશી આતશબાજીએ વાતાવરણ = મેઘધનુષી બનાવ્યું હતું. ભક્તોએ વિશ્વકર્મા ભગવાનની – પ્રતિમા પર પવિત્ર નદીના જળનો છંટકાવ કરી પ્રતિકાત્મક વિસર્જન કર્યું હતું.

