33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વકર્મા ભગવાનની ૧૫ ફૂટની પ્રતિમાનું પ્રતિકાત્મક વિસર્જન કરાયું

વડોદરાના વાડી-ભાટવાડાથી મંગળવારે સાંજે – ૬.૩૦ કલાકે વિશ્વકર્મા ભગવાનની ૧૫ ફુટ ઊંચી નયનરમ્ય – પ્રતિમાનું પવિત્ર નદીઓના જળથી પ્રતિકાત્મક વિસર્જન કરાયું 1 હતું. ત્યારબાદ પ્રતિમાને કાળુપુરા ખાતે લઇ જવાઇ હતી.

શહેરના વાડી-ભાટવાડાથી વિશ્વકર્મા ભગવાનની – પ્રતિમાની વિસર્જન યાત્રામાં હજારો ભક્તો ડી.જે અને નાસિક – ઢોલના તાલે ભક્તિના રંગે રંગાયા હતા. ખરાદી સમાજના – અગ્રણીઓએ આરતી ઊતારી ધન્યતા અનુભવી હતી. – ફટાકડાના ધૂમધડાકા અને આકાશી આતશબાજીએ વાતાવરણ = મેઘધનુષી બનાવ્યું હતું. ભક્તોએ વિશ્વકર્મા ભગવાનની – પ્રતિમા પર પવિત્ર નદીના જળનો છંટકાવ કરી પ્રતિકાત્મક વિસર્જન કર્યું હતું.

Related posts

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચોમાસાની શરૂઆત થતાં પેલા જ ઠેર ઠેર ભુવા પડ્યા

admin

વડોદરાની પીસીબી દ્રારા કન્ટેનરના ગુપ્ત ખાનામાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

admin

વડોદરામાં આમ આદમી પાર્ટી ઝાડુ-તગારા લઈને રસ્તા પર ઉતરી

admin

Leave a Comment