વડોદરા ગ્રામ્ય તાલૂકાના આસોજ ગામે MGVCL વિભાગની બેદરકારીઆવી સામે ખુલ્લી વીજપેટી અને વિજતાર જેવી કામગીરીનો ભોગ એક નિર્દોષ ચારો ચરી રહેલી ગાય બની હતી વીજકરંટ લાગતાં ગાયનું મોત નીપજ્યું હતું
વડોદરાજિલ્લા,તાલુકાના સાવલી વડોદરા ના મુખ્યમાર્ગ પર આવેલ આસોજ ગામે પશુપાલન નો વ્યવસાય કરતાં પશુપાલક હરીશ રબારીની ગાય ઘાસચારો ચરતાચરતાં ગામમાં આવેલ લાઈટની ડીપી પાસે જતાં વીજકરન્ટ લાગતાં મોત થયું હતું ઘટનાની જાણ ગ્રામજનો અને પશુપાલકને થતાં દોડી આવી જી,ઇ,બી. ને જાણ,કરી વીજપુરવઠો બંધ કરાવ્યોહતો પવિત્રશ્રાવણ માસમાં ગાય માતાનું જી,ઇ,બી, ના અંધેર વહીવટના કારણે કરુણમોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી હતી પશુપાલકના જણાવ્યામુજબ અગાઉ પણ વીજકરન્ટ લાગવાના કારણે સાત ગાયો નું મોત થયું હતું અને એમજીવીસીએલ ના અધિકારીઓને અનેકવાર રજુઆત કરવાછતાંય પરિણામ સુંન્ય રહ્યુંહતું અને આ ઘટનામાં આવી બેદરકારી નો ભોગ કોઈ બાળક કે ગ્રામજન પણ બન્યોહોત પણ સદનસીબે મોટી ઘટના ટળીહતી ઘટના સ્થળે આવેલ વીજકર્મી એ તો તે વીજપુરવઠો બંધ કરવા આવ્યોછું અને સાહેબ ને જાણ કરીછે નું કહ્યું હતું

