43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ઑપરેશન સિંદુર માં હિસ્સો લઈ ફરજ બજાવનાર પાલડી ગામના આર્મીના જવાનોનેએ તિરંગા રેલી રાખી

તારીખ 07/05/2025 ના રોજ ભારત એ પાકિસ્તાન સામે ઑપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાન ના 9 ઠેકાણા ઉપર મિસાઈલ થી આતંકવાદ ને નાબૂદ કરવાનું અભિયાન સ્થાપિત કરવામાં આવ્યું હતું. એ દરમિયાન ઑપરેશન સિંદુર માં પાલડી ગામના લાન્સનાઈક જેન્તીભાઇ રાઘવભાઈ તથા લાન્સનાઈક સોલંકી મેણસીભાઈ ગાંડાભાઈ અને નાયક સોલંકી પંકજભાઈ ભગવાનભાઈ, 3 વીર જવાનો એ દેશ માટે પોતાનો અને પરિવાર ની પરવાહ ના કર્ય વગર ઑપરેશન સિંદુર માં હિસ્સો લઈ ફરજ બજાવી હતી. એ વીર જવાનો માટે પાલડી ગામના આર્મીના જવાનોને એ તિરંગારેલી રાખી હતી. જેમાં ગામના આગેવાનો અને પાલડી ગામના બધા લોકો એ સન્માન અને સાથ સહકાર આપ્યો .. જય હિન્દ રીપોર્ટર ભાલીયા માધુ

Related posts

ઉના તાલુકાના સીમર ગામે શ્રી હીરાબેન વાડીભાઈ શાહ સીમર કન્યા પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું લોકાર્પણ

admin

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના વિદ્યાર્થીઓને સ્કૂલે જવાના રસ્તામાં ખાડા ખવડા અને વરસાદી પાણીથી ત્રાહિમામ

admin

બ્રમલીન સંત શિરોમણી શ્રી પ્રકાશ ગીરીબાપુના સાનિધ્યમાં ગુરુ પુર્ણિમા મહાઉત્સવનુ આયોજન

admin

Leave a Comment