Category : ભરુચ જિલ્લો
અંકલેશ્વર: પર્યાવરણ બચાવવા ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ ઓથોરિટીની અનોખી પહેલ, કૃત્રિમ કુંડ બનાવાયા
ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન પર્યાવરણનું રક્ષણ કરવા માટે અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. ESIC હોસ્પિટલ નજીક...
વાલિયાના ડહેલી નજીકનું ડાયવર્ઝન કીમ નદીના ધસમસતા પ્રવાહના કારણે ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો
વાલીયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઇવે પર વાલીયાના ડહેલી ગામ નજીક કીમ નદી પર બનાવેલ ડાયવર્ઝન નદીના ધસમસતા પાણીના કારણે ધોવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો...
યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી
અંકલેશ્વરના જીતાલી ગામની ગ્રીન સિટી સોસાયટી યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વરના જીતાલી ગામની ગ્રીન સિટી...
ખારીસીંગની વિશેષ ઓળખ ધરાવતા ભરૂચમાં શ્રીજીની ખારીસીંગમાંથી પ્રતિમા બનાવવામાં આવી
ભારતના પૌરાણિક નગરોમાં સ્થાન ધરાવતું ભરૂચ તેની એક અનોખી ઓળખ ખારીસીંગ માટે દેશભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ઓળખાય છે. ખાસ વાત એ છે કે ભરૂચમાં...
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર...
ભરૂચના નવા પોલીસ અધિક્ષક તરીકે અક્ષયરાજ મકવાણાએ સંભાળ્યો ચાર્જ કચેરીમાં કર્યું પૂજન
પોલીસ અધિક્ષક તરીકે અક્ષયરાજ મકવાણાએ કચેરીમાં પૂજન અર્ચન સાથે તેઓએ ચાર્જ સંભાળ્યો હતો.પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું ભરૂચ જિલ્લા પોલીસવડાની બદલી...
શાકભાજીના વેપારીને મેલી વિદ્યાના નામે 4.44 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ
અંકલેશ્વરના નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં શાકભાજીના વેપારીને મેલી વિદ્યાના નામે 4.44 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા રોહન...
અંકલેશ્વરમાં સ્કૂલ પાર્કિંગમાંથી વિદ્યાર્થિનીની સાયકલ ચોરી, ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ
અંકલેશ્વર જલધારા ચોકડી વિસ્તારમાં આવેલી સર્વોદય હાઇસ્કૂલ ખાતે ચોરીની ઘટના સામે આવી છે. સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગુપ્તા જોતી શ્યામની સાયકલ અજાણ્યા ચોરે...
ભરૂચમાં ગણેશોત્સવની તૈયારીઓ ‘ઓપરેશન સિંદૂર’ અને ‘સ્વદેશી’ થીમ પર ઉજવણીનો અનુરોધ
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ગણેશ મંડળોના આયોજકો, આગેવાનો અને સરકારી અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગણેશોત્સવની ઉજવણી...
ભરૂચના પનોતા પુત્ર સ્વ.અહેમદ પટેલની જન્મજયંતિ, વાગરામાં શ્રદ્ધાસુમન સહિત સેવાકીય કાર્યો કરાયા
દેશના રાજકારણમાં દાયકાઓ સુધી પ્રભુત્વ જમાવનાર અને ભરૂચ જિલ્લાના સપૂત સ્વર્ગીય અહેમદ પટેલની જન્મજયંતિની ઉજવણી વાગરામાં ભાવપૂર્ણ વાતાવરણમાં થઈ હતી. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ અને...

