Category : ભરુચ જિલ્લો
ભરૂચ એલસીબીએ વિદેશી દારૂ ભરેલ વૈભવી ગાડી સાથે એક ઇસમને 3.75 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો
ભરૂચ એલસીબીએ માંડવા ગ્રામ પંચાયતથી અંબાજી માતાજીના મંદિર જવાના માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ વૈભવી ગાડી સાથે એક ઇસમને 3.75 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો...
ભરૂચ-અંકલેશ્વર રોડ પર કોન્ટ્રાકટર દ્વારા રાતો રાત બમ્પર બનાવી દેતા સર્જાયો અકસ્માત
ભરૂચ-અંકલેશ્વર રોડ પર કોન્ટ્રાકટર દ્વારા રાતો રાત બમ્પર બનાવી દેતા સર્જાયો અકસ્માત,વાહન ચાલકોમાં રોષ ભરૂચથી અંકલેશ્વર તરફના જુના નેશનલ હાઇવે નંબર 8 પર રાતો રાત...
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે શિશુ ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ બે આરોપીને કાપોદ્રા ગામમાંથી ઝડપી પાડ્યા
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસું ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી કાપોદ્રા પાટિયા સ્થિત...
ભરૂચમાં વરસાદને કારણે અજગર ખેતરમાં દેખાયો,8 ફૂટ ના અજગરને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડાયો
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે ગામડાઓમાં નદી-નાળા છલકાઈ ગયા છે. જેના કારણે સર્પ સહિતના જીવજંતુઓ બહાર આવી જતા લોકોમાં ભયનું...
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે હવા મહેલ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ખેપીયાઓને ઝડપી પાડયા
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે હવા મહેલ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ખેપીયાઓ ને ઝડપી પાડયા હતા પકડાયેલા બંને ખેપીયાઓ પૈકી એક નગરપાલિકામાં રોજમદાર...
કેટરર્સનો વ્યવસાય કરતા રાજસ્થાની યુવાનની તેમના જ ગળેટુંપો આપી નિર્મમ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા
ભરૂચ શહેરને અડીને આવેલા નંદેલાવ ગામની એક સોસાયટીમાં કેટરર્સનો વ્યવસાય કરતા રાજસ્થાની યુવાનની તેમના જ ગળેટુંપો આપી નિર્મમ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.લૂંટના...
ઝઘડીયા GIDC વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનામાં અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હોવાનું ખુલ્યું
ઝઘડીયા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં બનેલી ટ્રક અકસ્માતની ઘટનાનો ભેદ ભરૂચ પોલીસએ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે. આ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા...
સ્વતંત્ર ભારતના 79 માં સ્વતંત્રતા દિન નિમિતે પ્રાથમિક શાળા સાહોલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
સ્વતંત્ર ભારતના 79 માં સ્વતંત્રતા દિન નિમિતે પ્રાથમિક શાળા સાહોલમાં શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના રાહબર હેઠળ શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગામમાં વહેલી સવારે...
અંકલેશ્વર ઓએનજીસી એસેટ ખાતે 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી
અંકલેશ્વર ઓઅએનજીસી એસેટ દ્વારા કોલોની ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન સાથે દબદબાભરે ઉજવણી કરવામાં આવી હતી.ઓએનજીસીના એસેટ મેનેજર જે.એન સુખાનંદનના વરદ હસ્તે ધ્વજવંદન કરવાંમાં...
નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવવાનો 15 દિવસમાં ત્રીજો બનાવ
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવવાનો 15 દિવસમાં ત્રીજો બનાવ, સ્થાનિકોએ કર્યું રેસ્ક્યુ ઓપરેશન ભરૂચથી અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઇન્ટ...

