Category : ભરુચ જિલ્લો
અંકલેશ્વરના ધંતુરીયા ગામ ખાતે હાંસોટ અભેટા થી જતા ફરતા બે સાઢુભાઈની મોપેડને બ્રેઝા કાર ટક્કર મારી
બને ના સ્થળ જ મોત નિપજ્યા હતા.સવારે સાઢુભાઈ ને અંદાડા લઇ અભેટા ગામ જઈ રહ્યા હતા. કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકી ફરાર થઇ ગયો...
વાગરા કોંગ્રેસ કાર્યાલય ખાતે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ
તાલુકા પ્રમુખની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષકોની હાજરીમાં વાગરા કોંગ્રેસ કાર્યાલય ખાતે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક...
આમોદમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનો બાપ સગીર માતાનો સગો બનેવી નીકળ્યો.
સગા બનેવી જ સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ કરી સગીરાને સગર્ભા બનાવી હતી. આમોદ નગરમાં ૪ ઓગષ્ટના રોજ એક નવજાત જન્મેલી બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી...
વાગરા તાલુકાની પ્રાથમિક શાળા પહાજમાં રક્ષાબંધન પર્વ યોજાયો
શાળામાં નાના ભૂલકાઓ અભ્યાસ કરતા સર્વ ધર્મના હર્ષ ઉલ્લા સાથે રક્ષાબંધનના પર્વ ને મલી સમજીને ઉજવણી કરી રક્ષાબંધન એ હિન્દુ સમાજમાં મુખ્ય તહેવાર છે જેને...
વાગરા: દહેજ SEZ-1 ની શિવા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ, બે કામદારોના મોત, સુરક્ષાના દાવા પોકળ ?
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ SEZ-1 માં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી શ્રેણીમાં વધુ એક કરુણ ઘટનાનો ઉમેરો થયો છે. ગત મોડી રાત્રે શિવા ફાર્મા કંપનીમાં એક...
ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસનું પ્રદર્શન નિષ્ફળ, કાર્યક્રમ પહેલાં જ પોલીસ કાર્યવાહી
ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસનું પ્રદર્શન નિષ્ફળ, કાર્યક્રમ પહેલાં જ પોલીસ કાર્યવાહી, કોંગ્રેસના મોટા નેતાઓની ગેરહાજરી અને આગામી ઇલેક્શનને ધ્યાનમાં રાખીને તાયફાઓ કરાતા હોવાના આક્ષેપો! ભરૂચ...
વાલિયાના ડહેલી ગામે આદિવાસીઓ પુલના અભાવે નદીમાંથી નનામી લઈ જવા મજબુર બન્યા
ચોમાસામાં ગામમાં મૃત્યુ સમયે કિમ નદી ઓળંગી અંતિમ સંસ્કાર કરવા જવાની પડતી ફરજ સરપંચથી લઈ ધારાસભ્ય સુધીને આ હાડમારી અંગે અનેક રજૂઆતો છતાં વિકાસ માટે...
અમદાવાદ દુર્ઘટનામાં દસ મિનિટ લેટ એરપોર્ટ પહોંચતા ભરૂચના ભુમી બેનની જાન બચી
ભરૂચની મેઘદૂત ટાઉનશીપ ના ભુમિ બેન અમદાવાદ એરપોર્ટ પર મોડા પહોંચતા ભાગ્યશાળી રહ્યા હતા.અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામા નસીબ વાળા ભૂમિબેન ચોહાણ એરપોર્ટ પર ટ્રાફિકના કારણે...
પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરોપ્લેનમાં હોવાની માહિતી મળતા વહીવટી તંત્ર દ્વારા મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરાયો
અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી હતી.ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો...
આમોદમાં 72 વર્ષનાં વૃદ્ધા પર દુષ્કર્મ રેપકેસમાં જામીન પર છૂટ્યા બાદ 35 વર્ષના યુવકે ફરી એ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યુ
ભરૂચ સહિત દેશભરમાં ચર્ચા જગાવનાર 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ ભરૂચ જિલ્લામાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આમોદના એક ગામમાં 72...

